
કેટલાક કેસોમાં ઉચ્ચન્યાયાલયે દોષિત ઠરાવ્યાના હુકમ સામે અપીલ
ઉચ્ચન્યાયાલયે અપીલમાં આરોપીને નિદોષ ઠરાવી છોડી મૂકવાના હુકમને ફેરવીને તેને દોષિત ઠરાવીને મોતની કે આજીવન કેદની કે દસ અથવા તેથી વધુ વષૅની કેદની સજા કરી હોય ત્યારે તે ઉચ્ચન્યાયલયમાં અપીલ કરી શકશે.
Copyright©2023 - HelpLaw